आध्यात्मिक ज्ञान सारथी

અમારો પ્રયાસ તમને જે તે આધ્યાત્મિક સાહિત્ય ઉપલબ્ધ છે તેનાથી માહિતગાર કરવાનો છે તેમાં વિશ્વાસ કરવો કે ના કરવો એ વ્યક્તિગત તમારે નક્કિ કરવાનું છે.

અહિંયા મુકવામાં આવેલ link  નો ઉપયોગ આપના આધ્યાત્મિક જ્ઞાનમાં વધારો થાય તે હેતુ છે,  જે-તે link પર ગયા પછી તેમાં રહેલ ઉત્તમ સાહિત્યનો ઉપયોગ વધુને વધુ કરવા વિનંતી.